-
Chamtkar Kem Thay Chhe
₹250.00કોઈ એક માનવી બે દૂરનાં સ્થળે એકસાથે હાજર હોય? શરીરમાંથી વહેતું લોહી મંત્રથી અટકાવી શકાય? આગ પર કેવી રીતે ચાલી શકાય? ભૂતકાળમાં બની ગયેલી અને વર્તમાનકાળમાં બનતી એવી અનેક રસપ્રદ ચમત્કારિક ઘટનાઓનો આ પુસ્તકમાં સમાવેશ કર્યો છે. ‘ચમત્કાર કેમ થાય છે’ એ શીર્ષકનો ‘કેમ’ શબ્દ – ‘કારણ’ અને ‘પ્રક્રિયા’ એવા... read more
By Rajnikant Patel
Category: Articles
Category: Latest
Category: New Arrivals
-
Yogmarg : Santo ane Chamatkaro
₹250.00મનુષ્યજીવનના અસ્તિત્વવાળો સમગ્ર સંસાર મન તથા બુદ્ધિયુક્ત છે. મન `બાહ્ય’ કારણ અને બુદ્ધિ `આંતર’ કારણ છે. મનુષ્યજીવનની પ્રત્યેક પળ ક્યારેક મનોમય તો ક્યારેક બુદ્ધિમય બનતી રહે છે. જે પળે મનનું જોર વધે ત્યારે ભૌતિક માયા ઉત્પન્ન થાય છે. ભોગવિલાસનાં સાધનોમાં મન પરોવાય છે. આસક્તિ વધે છે. આમ, મનોમય પળે માયા... read more
By Shantibhai Aankadiyakar
Category: Latest
Category: New Arrivals
Category: Spiritual Experiences












