Showing all 2 results

  • Chamtkar Kem Thay Chhe

    250.00

    કોઈ એક માનવી બે દૂરનાં સ્થળે એકસાથે હાજર હોય? શરીરમાંથી વહેતું લોહી મંત્રથી અટકાવી શકાય? આગ પર કેવી રીતે ચાલી શકાય? ભૂતકાળમાં બની ગયેલી અને વર્તમાનકાળમાં બનતી એવી અનેક રસપ્રદ ચમત્કારિક ઘટનાઓનો આ પુસ્તકમાં સમાવેશ કર્યો છે. ‘ચમત્કાર કેમ થાય છે’ એ શીર્ષકનો ‘કેમ’ શબ્દ – ‘કારણ’ અને ‘પ્રક્રિયા’ એવા... read more

    By Rajnikant Patel
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Yogmarg : Santo ane Chamatkaro

    250.00

    મનુષ્યજીવનના અસ્તિત્વવાળો સમગ્ર સંસાર મન તથા બુદ્ધિયુક્ત છે. મન `બાહ્ય’ કારણ અને બુદ્ધિ `આંતર’ કારણ છે. મનુષ્યજીવનની પ્રત્યેક પળ ક્યારેક મનોમય તો ક્યારેક બુદ્ધિમય બનતી રહે છે. જે પળે મનનું જોર વધે ત્યારે ભૌતિક માયા ઉત્પન્ન થાય છે. ભોગવિલાસનાં સાધનોમાં મન પરોવાય છે. આસક્તિ વધે છે. આમ, મનોમય પળે માયા... read more

    By Shantibhai Aankadiyakar
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart