Aadikavi Valmikijee
₹135.00સદીઓથી આપણા ભારત દેશમાં અનેક મહાપુરુષો – સંતો અવતરતા રહ્યા છે. આવા સિદ્ધ સંતો – ઋષિઓનું જીવન-સ્વરૂપ લોકો સમક્ષ રજૂ થવું જોઈએ એવી મારી ભાવના છે. આદિકવિ વાલ્મીકિજી એક એવું નામ છે, જેઓ ભારતવર્ષના સાંસ્કૃતિક, ધાર્મિક આકાશમાં તેજસ્વી તારક જેવું વિરાટ પ્રદાન કરી ચૂક્યા છે. આ મહાન કવિ, આદિકવિ અને... read more
Category: Biography
Category: Latest
Category: New Arrivals
Category: Spiritual
Aaryavartana Rushiyo
₹350.00કોઈપણ સમાજ કે રાષ્ટ્ર પોતાના ભૂતકાળને સાચવી રાખે અને ભૂતકાળના મનીષીઓના જીવનની સુગંધ પામીને પોતાનાં વર્તમાન અને ભવિષ્યને વધુ સમૃદ્ધ બનાવે, એવી અપેક્ષા રહે જ છે. આ સંદર્ભે વિચારીએ તો શું આપણે આપણા ઋષિમુનિઓની ભવ્ય પરંપરાનો ઊજળો ઇતિહાસ જાણીએ છીએ? ભારતભૂમિ ઉપર અત્યાર સુધી કેટલા ઋષિઓ થયા હશે? સાચો જવાબ... read more
Category: 2024
Category: Latest
Category: May 2024
Category: New Arrivals
Category: Spiritual
Adhyatmavidya
₹375.00અધ્યાત્મવિદ્યા વિદ્યાનામ્ – ગીતા; ૧૦-૩૨ “સર્વવિદ્યાઓમાં હું અધ્યાત્મવિદ્યા છું.” સૃષ્ટિ પર માનવ આવ્યો ત્યારથી આજ સુધી, પૃથ્વીના દરેક દેશમાં, દરેક સમાજમાં, દરેક સંસ્કૃતિમાં, ભૂમિના પ્રત્યેક ટુકડા પર અધ્યાત્મવિદ્યા કોઈ ને કોઈ સ્વરૂપે રહી જ છે. અધ્યાત્મવિદ્યા વિના આ પૃથ્વીનો કોઈ ભાગ હોઈ શકે નહીં, કારણ કે તે જીવોને પરમાત્માએ આપેલી... read more
Category: 2024
Category: April 2024
Category: Essays
Category: Latest
Category: New Arrivals
Ek Navu Manovigyan
₹320.00ભારતીય દર્શનશાસ્ત્રે સંસારને સદીઓથી યોગ્ય દિશા અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં છે. પશ્ચિમથી આયાત થયેલા મનોવિજ્ઞાનના વિચારનો જન્મ પણ નહોતો થયો એ પહેલાં રચાયેલું ભારતીય મનોવિજ્ઞાન પ્રાચીન, દૂરંદેશીવાળું અને અકસીર છે. જીવનનું સ્પષ્ટ દર્શન, ચૈતન્ય, લક્ષ્ય, આત્માનો સાક્ષાત્કાર, ચેતના, મન, અંધકારથી ઉજાસ તરફની યાત્રા, કર્મનો નિયમ જેવા અનેક જીવનોપયોગી ઉકેલો ભારતીય... read more
Category: 2023
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
Category: Psychology