ભારતીય દર્શનશાસ્ત્રે સંસારને સદીઓથી યોગ્ય દિશા અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં છે. પશ્ચિમથી આયાત થયેલા મનોવિજ્ઞાનના વિચારનો જન્મ પણ નહોતો થયો એ પહેલાં રચાયેલું ભારતીય મનોવિજ્ઞાન પ્રાચીન, દૂરંદેશીવાળું અને અકસીર છે. જીવનનું સ્પષ્ટ દર્શન, ચૈતન્ય, લક્ષ્ય, આત્માનો સાક્ષાત્કાર, ચેતના, મન, અંધકારથી ઉજાસ તરફની યાત્રા, કર્મનો નિયમ જેવા અનેક જીવનોપયોગી ઉકેલો ભારતીય મનોવિજ્ઞાનમાંથી મેળવી શકાય છે. સદીઓ પહેલાં રચાયેલાં પ્રાચીન ભારતીય મનોવિજ્ઞાનને આજના સમયના પરિપ્રેક્ષ્યમાં સરળતાથી સમજીને અમલમાં મૂકી શકાય એ રીતે આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યું છે.
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789394502734
Month & Year: January 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 256
Dimension: 1.2 × 5.50 × 8.50 in
Weight: 0.28 kg
Additional Details
ISBN: 9789394502734
Month & Year: January 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 256
Dimension: 1.2 × 5.50 × 8.50 in
Weight: 0.28 kg
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Ek Navu Manovigyan”