Adhyatmavidya

Select format

In stock

Qty

અધ્યાત્મવિદ્યા વિદ્યાનામ્‌
– ગીતા; ૧૦-૩૨
“સર્વવિદ્યાઓમાં હું અધ્યાત્મવિદ્યા છું.”

સૃષ્ટિ પર માનવ આવ્યો ત્યારથી આજ સુધી, પૃથ્વીના દરેક દેશમાં, દરેક સમાજમાં, દરેક સંસ્કૃતિમાં, ભૂમિના પ્રત્યેક ટુકડા પર અધ્યાત્મવિદ્યા કોઈ ને કોઈ સ્વરૂપે રહી જ છે. અધ્યાત્મવિદ્યા વિના આ પૃથ્વીનો કોઈ ભાગ હોઈ શકે નહીં, કારણ કે તે જીવોને પરમાત્માએ આપેલી અમૂલ્ય ભેટ છે. માનવીય વિદ્યાનો નાશ થઈ શકે, પરંતુ ભાગવતીવિદ્યાનો નાશ થઈ શકે નહીં. અધ્યાત્મવિદ્યા ભાગવતીવિદ્યા છે, તેથી તે શાશ્વતવિદ્યા છે, તેથી તે યાવત્‌ચંદ્રદિવાકરૌ છે.

Weight0.36 kg
Dimensions5.50 × 8.50 in
Year

Month

Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Adhyatmavidya”

Additional Details

ISBN: 9788197001314

Month & Year: February 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 340

Dimension: 5.50 × 8.50 in

Weight: 0.36 kg

ભાણદેવનો જન્મ મોરબી જિલ્લાના ખાખરાળા ગામે થયો હતો. તેઓએ તત્વજ્ઞાનમાં એમ.એ. તથા ‘ડિપ્લોમા ઇન યોગ’ કરેલ છે. તેઓ સાધુજીવન જીવતા એક યોગશિક્ષક, લોકશિક્ષક છે. યોગશિક્ષણ… Read More

Additional Details

ISBN: 9788197001314

Month & Year: February 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 340

Dimension: 5.50 × 8.50 in

Weight: 0.36 kg