Akhand Anand Ni Rangoli
₹175.00જીવનને સાર્થક કરતો આનંદનો અર્ક! પ્રસિદ્ધ હાસ્યકાર માર્ક ટ્વેઇને ખૂબ જ સરસ વાત કહી છેઃ કોઈ વ્યક્તિ પોતાની સંમતિ વગર આનંદ મેળવી શકતી નથી કે ઉદાસ થઈ શકતી નથી. આપણું જીવન કદાચ ખંડિત હોય તેમ છતાં એ ખંડિતપણામાંથી પણ અખંડિતતાનો સ્વર પ્રગટાવવો હોય તો જીવનમાં દશે દિશાઓમાંથી મળી રહેતા આનંદને... read more
Category: Essays
Andar No Ughad, Andar No Ujas
₹175.00અંદરનો ઉઘાડ, અંદરનો ઉજાશ અંતરના અત્તરની સુગંધ પ્રગટાવતું પુસ્તક! છપ્પનભોગના થાળમાં વિવિધ રંગ, રસ, સ્વાદ અને આકાર-પ્રકારની વાનગી ગોઠવાઈ હોય અને એ થાળ ભગવાન સામે મૂકવામાં આવે એ રીતે આ પુસ્તકમાં વિવિધ વિષય, વસ્તુ, પ્રસંગ અને વર્ણનનાં ચટાકેદાર ‘વ્યંજનો’ પીરસીને વાચકો સમક્ષ મૂકવામાં આવ્યું છે. માણસને બહારના ઉઘાડ અને બહારના... read more
Category: Essays
Daivat Na Dagla Parmarth Na Pagla
₹175.00જીવનની પાઠશાળાના ક્યારેય નિવૃત્ત નહીં થતા જીવનશિક્ષકો! સૃષ્ટિમાં જ્યારે સર્જનહારને કશુંક નવસર્જન કરવું હોય છે ત્યારે એ માનવાવતારે પ્રગટ થાય છે અને પૃથ્વીના પટ પર બેચાર ડગલાં દૈવતનાં પાડી જાય છે. દૈવતનાં આ બેચાર ડગલાં, પૂરા માનવસમાજને પરમાર્થનાં દસ-બાર પગલાં ભરવા માટેનું બોધજ્ઞાન આપતાં રહે છે. જિંદગીને Lovely અને Lively... read more
Category: Essays
Mannika
₹150.00સભ્ય સંસ્કૃતિની સૌ પ્રથમ નિશાની મનનિકા એટલે મનન કરવા યોગ્ય રચના, જેનો હમણાં જ મેં અનુવાદ કર્યો એ રચના અહીં રજૂ કરું છું. આવી બીજી અનેક મનનિકાઓ આ પુસ્તકમાં વાંચો, વિચારો અને તેનું મનન કરો. વર્ષો પહેલાં માનવશાસ્ત્રી, ‘માર્ગરેટ મિડ’ને એક વિદ્યાર્થીએ પૂછ્યું, “તમારી દૃષ્ટિએ કોઈપણ સંસ્કૃતિમાં સંસ્કારનું... read more
Category: New Arrivals
Category: Reflective
Prasannata No Prasad
₹125.00ઘરને ગૃહમંદિરમાં પરિવર્તિત કરે છે પ્રસન્નતાનો પ્રસાદ! સાચી પ્રસન્નતા સ્થિતપ્રજ્ઞતાની ઓળખ છે. પ્રસન્નતાનો જનક સંતોષ છે. સંતોષના સંસ્કાર જ્યારે પ્રસન્નતાને મળે છે ત્યારે એ પ્રસન્નતા, પ્રભુનો પ્રસાદ બની જાય છે. આ પુસ્તકમાં લેખકે જિંદગીને કેવી રીતે સફળ બનાવવી અને જીવનને કેવી રીતે સાર્થક બનાવવું એ માટેનો રોડમૅપ રજૂ કર્યો છે.... read more
Category: Essays
Shabda Ma Maun Maun Ma Shabda
₹150.00શબ્દમૌનનો સાક્ષાત્કાર ટી. એસ. એલિયટે એના ‘What is a classic’ નિબંધમાં લખ્યું છેઃ શાશ્વતનું સર્જન ત્યારે જ થાય જ્યારે સંસ્કૃતિ પરિપકવ હોય. આ સંદર્ભે સંસ્કૃત આચાર્ય મમ્મટનું એક સૂત્ર છે, જેનો ભાવાર્થ છેઃ શબ્દ અને અર્થનું સાયુજ્ય એ જ કાવ્ય. આ કાવ્યસંગ્રહનાં દરેક કાવ્યમાં, વાગ્દેવીના વરદાનથી દીક્ષિત થયેલા મૌનનો... read more
Category: New Arrivals
Category: Poetry