ડૉ. રેખા કાળે 25 ઉપરાંત વર્ષોથી માનસશાસ્ત્ર શીખવવાનો અનુભવ ધરાવે છે. તેઓ અનેક પ્રકારની વૈકલ્પિક તબીબી સારવાર પદ્ધતિ શીખવવાનાં અનુભવી છે. રોજિંદા કામકાજની અને આજની ધમાલભરી જિંદગીમાં પણ શાંતિપૂર્ણ રહેવાના સરળ, વ્યવહારુ માર્ગો તેમણે શોધ્યા છે.
View cart “Mansik Shanti Na Saral Upay” has been added to your cart.