ડૉ. રાજેશકુમાર હરિભાઈ ત્રિવેદીનાં પાંચ પુસ્તકો અને અનેક સાહિત્યિક સામયિકોમાં લેખો પ્રગટ થયા છે. તેમને શ્રી એન. એમ. શાહ, આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, શંખેશ્વરમાં પાંચ વર્ષનો અધ્યાપનકાર્યનો અનુભવ અને કાર્યકારી આચાર્ય અને વ્યાખ્યાતા રહી ચૂક્યા છે. તેઓ વિવિધ સેમિનારોમાં શોધપત્ર વાંચન અને તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહી ચૂક્યા છે.
View cart “Kathakathit” has been added to your cart.