Manoj Basu
1 Book / Date of Birth:- 25-07-1901 / Date of Death:- 27-12-1987
મનોજ બસુ બંગાળી ભાષાના ખૂબ લોકપ્રિય નવલકથાકાર અને ટૂંકી વાર્તા લેખક હતા. તેઓ તેમની નવલકથા ‘નિશિ કુટુંબ’ માટે જાણીતા છે. તેમને આ નવલકથા માટે ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો હતો.

Showing the single result

  • Nishikutumb

    500.00

    અંધકારમાં ધબકતા ઉજાસની કથા. બહારથી એક દેખાતા સંસારમાં નાનાં-મોટાં વિવિધ પ્રકારનાં સંસાર પોતાનાં નક્કી કરેલા ઘટનાક્રમમાં ધબકી રહ્યાં હોય છે, જીવી રહ્યાં હોય છે, એમાંનો એક સંસાર છે – નિશાસંસાર! નિશાસંસાર એટલે ચોર લોકોનો સમાજ. સામાન્ય સંસાર અને આ સંસારમાં ફરક એટલો છે કે સામાન્ય સંસારના લોકો દિવસે પોતાનાં જીવનપોષણનાં... read more

    Category: Novel