Kalrav
₹100.00સર્જન માટે શબ્દોને સાધવા પડે છે, અર્થની આરાધના કરવી પડે છે, મર્મને માણવા પડે છે અને સંવેદનાને સીંચવી પડે છે. જે દિલથી લખાય છે એ જ સીધું દિલને સ્પર્શે છે. દિલનો એકાદ તાર રણઝણે છે અને મોઢામાંથી શબ્દો સરી પડે છે કે, ‘વાહ ક્યા બાત હૈ!’ હરદ્વારના આ ‘કલરવ’માં એટલા... read more
Category: Essays
Category: New Arrivals
Manasmarm
₹175.00બાવન સપ્તાહનું જીવનભાથું આ પુસ્તક મને ગમી ગયું છે. અહીં મોરારિબાપુના વ્યાપક વિચારો છે, એવી પ્રતીતિ વાચકોને પાને પાને થશે. મર્યાદાપુરુષોત્તમ રામની સુગંધ આજે તલગાજરડા ગામમાં ઊગેલા એક માનવપુરુષ દ્વારા વિશ્વવાડીમાં પ્રસરી રહી છે. આ પુસ્તક માત્ર કથાસાર નથી, અહીં સંત તુલસીદાસની સત્ત્વગુણી સુગંધ છે. આવું સુંદર પુસ્તક આપવા બદલ... read more
Category: Articles
Category: Spiritual