Chunteli Kavitao : Daksha Vyas
₹175.00‘કવિતા કોળે છે, સુખની વેદનામાં’ કહેતાં દક્ષાબહેન સુપેરે જાણે છે કે કાવ્યતત્ત્વનું સુખ પણ આખરે તો વેદનાના ભોગે જ મળે છે. તેમની કવિતાનો પ્રધાન સૂર વિષાદ અને વેદના રહ્યો છે. એક રીતે એમની કવિતા અંગત સ્તરે વધુ વિસ્તરી છે, અલબત્ત ક્યાંક તત્કાલીન સમયનો દસ્તાવેજ પણ મળી રહે છે... કવયિત્રી દક્ષા... read more
Category: Latest
Category: New Arrivals
Category: Poetry