Chunteli Kavitao : Daksha Vyas

Category Poetry, Latest, New Arrivals
Select format

In stock

Qty

‘કવિતા કોળે છે, સુખની વેદનામાં’ કહેતાં દક્ષાબહેન સુપેરે જાણે છે કે કાવ્યતત્ત્વનું સુખ પણ આખરે તો વેદનાના ભોગે જ મળે છે. તેમની કવિતાનો પ્રધાન સૂર વિષાદ અને વેદના રહ્યો છે. એક રીતે એમની કવિતા અંગત સ્તરે વધુ વિસ્તરી છે, અલબત્ત ક્યાંક તત્કાલીન સમયનો દસ્તાવેજ પણ મળી રહે છે… કવયિત્રી દક્ષા વ્યાસની કવિતા એક વિશેષ ભાવસૃષ્ટિ ધરાવે છે. તેઓ કહે છે તેમ એમની કવિતા તેમને મન જાત સાથેની વાતચીત છે. ‘હોવાપણા’નો એક આગવો અર્થ છે. એટલે જ દંભના આવરણ વિના સચ્ચાઈનો રણકો સ્વાભાવિક જ પમાય છે. જાત સાથે કોણ દંભ કરી શક્યું છે? કદાચ એટલે જ આ કાવ્યોએ અંગતથી બિનંગત પથની યાત્રા એટલી સાહજિકતાથી કરી જાણી છે, જેની સાહેદી એમનાં કાવ્યોમાંથી મળી રહેશે.

SKU: 9789361977749 Categories: , ,
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Chunteli Kavitao : Daksha Vyas”

Additional Details

ISBN: 9789361977749

Month & Year: December 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 130

પન્ના ત્રિવેદી એક વાર્તાકાર હોવાની સાથે સાથે કવયિત્રી, વિવેચક, સંશોધક, સંપાદક તથા અનુવાદક છે. વર્ષ 2002માં પ્રથમ વાર્તાસંગ્રહ સાથે ગુજરાતી સાહિત્યમાં તેમણે પ્રવેશ કર્યો હતો… Read More

Additional Details

ISBN: 9789361977749

Month & Year: December 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 130