Koi Var Thay Ke
₹200.00વાર્તાકાર વર્ષા અડાલજા ચોવીસ નવલકથાઓષ, અગિયાર વાર્તાસંગ્રહો, નાટકો, પ્રવાસવર્ણનો અને અનેક ટી.વી. શ્રેણીઓ લખનાર વર્ષા અડાલજા લોકપ્રિય સર્જક છે. લોકપ્રિય નવલકથાથી ગુજરાતી સાહિત્યજગતમાં પ્રવેશનાર વર્ષા અડાલજા, `ક્રોસરોડ’ જેવી નવલકથા લખે ત્યારે લોકપ્રિયથી પ્રશિષ્ટની એમની યાત્રા પૂરી થાય છે. વર્ષાબેનની દોઢસોથી વધારે વાર્તા એકબેઠકે વાંચવી ગમે તેવા વાર્તારસથી છલછલતી છે. એમનાં... read more
Category: New Arrivals
Category: Short Stories