Showing the single result

  • Parishram Ni Pankhe

    425.00

    પરિશ્રમની પાંખે સામાન્ય ગણાતા માણસમાં પડેલી અસામાન્યતાને પ્રેમ કરવો એ મારી સૌથી મજબૂત નબળાઈ છે. ગાંધીજીએ દુનિયાને એવી અનન્ય આત્મકથા આપી કે એ વાંચીને પ્રભાવિત થયેલો સામાન્ય પોતાની કથા લખવાનું માંડવાળ જ કરે. પરિણામે ઘણા સામાન્ય ગણાતા માણસોનાં અસામાન્ય પરાક્રમો પ્રગટ થતાં રહી ગયાં. શ્રી ધીરુભાઈની આત્મકથામાં આવાં કેટલાંય પરાક્રમો... read more

    Category: Autobiography