Accupressure Ane Swasthya Jivan
₹175.00એક્યુપ્રેશર અને સ્વસ્થ જીવન ડૉ. એ. કે. સક્સેના – ડૉ. એલ. સી. ગુપ્તા ઓછી દવા અને ઓછા ખર્ચની અક્સીર સારવાર એટલે એક્યુપ્રેશર એક્યુપ્રેશર કુદરતી ઉપચારનો જ એક ભાગ છે. તે માત્ર રોગને ભગાડતો નથી, રોગને દૂર રાખે છે. અઠવાડિયામાં બે જ દિવસ 20-25 મિનિટ સુધી હથેળી અને તળિયાનાં મુખ્ય પૉઇન્ટ્સ... read more
Category: Health
Jivan Ghadtar Ni Kahevat Kathao
₹125.00સંસ્કારસિંચન અને ડહાપણનાં ખજાના રૂપ કથાઓ દુનિયાની એક પણ બોલી કે ભાષા કહેવત વગરની નહીં હોય! વિષયના અર્થને અને ભાષાના બળને વધારે મજબુત કરવા માટે કહેવતોનો ફાળો બહુ જ મહત્ત્વનો છે. ભૂલ કહેવતની મા છે અને અનુભવ કહેવતનો બાપ છે. એટલે જ કહેવત થોડામાં ઘણું બધું કહી દે છે! આ... read more
Category: Children Literature
Jivan Mrutyu
₹160.00‘શ્રદ્ધા પણ મૃત્યુ છે. એ પણ પ્રેમનું એક રૂપ છે. આ મૃત્યુ તો જીવનના અંત ભાગે આવે છે અને તેને આપણે બીજાઓમાં બનતું ઘટીત થતું જોઈએ છીએ. પરંતુ પ્રેમ તો આજે જ, આ ક્ષણે પણ બની શકે છે. પ્રાર્થના આજે પણ કરી શકીએ છીએ, ધ્યાનમાં આજે પણ પ્રવેશ કરી શકીએ... read more
Category: Philosophy
Jivangita
₹135.00ભગવદ્ગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ. ભગવદ્ગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદ્ગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે લાયક બનાવતી એક જંગમ... read more
Category: Management
Maro Desh Maru Jivan
₹900.00અટલબિહારી વાજપેયીના ઉપોદ્ઘાત સાથે અડવાણીજી છેલ્લાં 50 ઉપરાંત વર્ષોથી મારા મિત્ર અને સહયોગી રહ્યાં છે. એમણે કદીપણ રાષ્ટ્રવાદ અંગે પોતાનાં અતૂટ વિશ્વાસ સાથે સમાધાન કર્યું નથી. પરિસ્થિતિ પ્રમાણે પોતાનાં વ્યાપક અનુભવનો પરિચય પણ કરાવ્યો છે. તેઓ ખુલ્લા મનથી દરેક નવાં-નવાં વિચારોને સ્વીકારે છે. મને પૂરો વિશ્વાસ છે કે `મારો દેશ,... read more
Category: Autobiography
Sant Kavi Nishkulanand Nu Jivandarshan
₹575.00સંત કવિ નિષ્કુળાનંદ એક અનોખી આધ્યાત્મિક સંપત્તિ ‘બૃહદ્ વૈરાગ્ય’ સંત કવિ નિષ્કુળાનંદની નસનસમાં હતો. તેઓ દરેક વિગત જ્ઞાનથી ચકાસી જુએ પછી જ સ્વીકારે. એ તેમનો બૌદ્ધિક અભિગમ હતો. જ્ઞાનની બાબતમાં ક્યાંય બાંધછોડ કરે જ નહીં. પોતાના ઇષ્ટદેવને પૂર્ણપુરુષોત્તમ તરીકે સ્વીકારવાના હોય કે સાચા સ્થિતપ્રજ્ઞ, એકાંતિક સંતને પરખવાના હોય. તેમની સૂક્ષ્મ... read more
Category: Biography