શ્રી એમ. નો જન્મ કેરળ રાજ્યના થીરુવનંથપુરમ શહેરમાં થયો હતો. તેઓ આધ્યાત્મિક માર્ગદર્શક, સમાજ સુધારક અને શિક્ષણવિદ છે. તેઓ સત્સંગમંડલના અધિષ્ઠાતા છે. 2011 માં એમણે 'Apprenticed to a Himalayan Master, a Yogi's Aotobiography' પુસ્તક લખ્યું જે તરત જ બેસ્ટસેલર બની ગયું. તેનાં અનુસંધાનમાં 'The Journey Countinues' 2017 માં પ્રસિદ્ધ થયું. તેમની નવલકથા 'Shunya' 2018 માં પ્રકાશિત થઈ અને નેશનલ બેસ્ટસેલર બની. આધ્યાત્મિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન માટે ભારત સરકારે 2020 માં તેમણે 'પદ્મભૂષણ' થી સન્માનિત કર્યા.
View cart “Himgiri Viharan” has been added to your cart.