જનપદના વાસ્તવ સાથે અનુસંધાન ધરાવતી કેટલીક બળુકી વાર્તાઓ આપનાર સંજય ચૌહાણનું નામ ગુજરાતી કથાસાહિત્ય ક્ષેત્રે સાવ અજાણ્યું નથી. એમણે કવિતામાં ખાસ કરીને ગઝલ સ્વરૂપમાં કામ કર્યું છે. વડનગરમાં જન્મેલા સંજ્ય વ્યવસાયે અર્થશાસ્ત્રના શિક્ષક છે. ઊંઝા તાલુકાના કહોડા ગામની ઉ. માધ્યમિક શાળામાં અત્યારે કાર્યરત છે.
View cart “Trijo Bhav” has been added to your cart.