‘રાઝ’ નવસારવી સતત ચાર દાયકાથી ગઝલ સાધનાનો લહાવો લઈ રહ્યા છે. એ લહાવો તેઓ ગુજરાતી, ઉર્દૂ ગઝલોનું વાચન કરતાં લે છે. એટલે જ તો એમના ગઝલસંગ્રહ ‘ઊર્મિનાં શિલ્પ’ અને ત્યારબાદ 100 જેટલાં મુક્તકો અને 80 જેટલી તઝમીનોના સંગ્રહ ‘ઊર્મિનાં મોતી’ને પણ ગઝલકારો, ગઝલ વિવેચકો, ગઝલના ઘૂંટ પીનારાઓ તરફથી ખૂબ ખૂબ આવકારાયો.
View cart “Urmi Ni Imarat” has been added to your cart.
View cart “Urmi Ni Imarat” has been added to your cart.