Sadhuthi Sevak
₹125.00• જીવનમાં જાતે અનુભવ્યું હોય તેવા સત્યને જ હું સર્વોપરી માનું છું. તે સાથે પ્રેરણાનું પણ એટલું જ મહત્ત્વ છે. કોઈ સાધકની સાધનાનું નિરીક્ષણ કરવું અને ત્યાં સુધી નિરીક્ષણ કરતા રહેવું જ્યાં સુધી તેમની તપસ્યા, તેમની મહેનત તમારા માટે પ્રેરણા બની જાય – આ વાત અગત્યની છે. મનજીત નેગીજીના વિચારોમાં... read more
Category: Inspirational
Category: New Arrivals