Ghadtar Kathao
₹120.00બોધક પ્રસંગકથાઓનો મઘમઘતો થાળ તેજસ્વી કારકિર્દી ધરાવતાં કલ્પનાબહેને `ઘડતર કથાઓ’માં વિવિધ દેશો-પ્રદેશોની ૭૫ પ્રસંગકથાઓ આપી, માનવતાનાં મૂલ્યનો વારસો બાળકો સુધી પહોંચાડવાનું સુંદર કાર્ય કર્યું છે. બાલ્યાવસ્થા એ જીવનઘડતર માટેનો પાયો છે. એ પાયો જેટલો મજબૂત તેટલું તે બાળકનું માનવ તરીકેનું જીવન સ્વસ્થ અને સંતર્પક. સ્વસ્થ માનવ પોતાનું જીવન તો સરસ... read more
Category: Children Literature