Prem Hari Ka Roop Hai
₹225.00સૂફી શબ્દ કોઈ ધર્મ કે મઝહબનો મોહતાજ નથી. દુનિયાના કોઈ ધર્મમાં મૂલ્યોને આચરણમાં મૂકનાર દરેક માનવી સૂફી છે. જીવનમૂલ્યોના પ્રચારપ્રસારનું પવિત્ર કાર્ય કરનાર સંતો – કબીર, તુલસીદાસ, સૂરદાસ કે મીરાંબાઈ બધાં જ નખશીખ સૂફી જ હતાં. સૂફી વિચારધારા એટલે શું? સૂફી એટલે ધર્મના વિચારોને શાબ્દિક અર્થમાં પામવા કરતાં ગૂઢાર્થને સમજે... read more
Category: Latest
Category: New Arrivals