23 Books / Date of Birth:-
12-08-1922 / Date of Death:-
09-12-1968
ચુનીલાલ કાળિદાસ મડિયા (ઉપનામો: અખો રૂપેરો, કુલેન્દુ, વક્રગતિ, વિરંચી) ગુજરાતી નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ હતા. તેમનો જન્મ ધોરાજી, રાજકોટમાં થયો હતો. ૧૯૪૬માં 'જન્મભૂમિ', મુંબઈમાં ૧૯૫૦માં 'યુસીસ', મુંબઈના ગુજરાતી વિભાગમાં. ૧૯૫૫માં અમેરિકા-પ્રવાસ. ૧૯૬૨માં 'યુસીસ' થી નિવૃત્ત. ૧૯૬૬ થી 'રુચિ' સાહિત્યિક સામયિકનું પ્રકાશન.૧૯૫૭માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.
“Indradhanuno Aathmo Rang” has been added to your cart. View cart