ભાનુપ્રસાદ પંડ્યા ગુજરાતી સાહિત્યના કવિ તથા વિવેચક છે. પ્રત્યુદગાર, ચિત્રોદગાર, અનુચર્વણા, અનુસંવિદ, અનુસ્પંદ, વગેરે ૧૧૪ વિવેચનગ્રંથ તેઓએ આપ્યા છે. આ ઉપરાંત તેઓએ સ્વામી વિવેકાનંદના કાવ્યોનો પધ્યાનુવાદ પણ કરેલો છે. તેમનુ લખેલું ગીત ‘દેખ્યાનો દેશ ભલે લઇ લીધો નાથ, તોય કલરવની દુનિયા અમારી’સંખ્યાબંધ અંધજન સંસ્થાઓમાં પ્રાર્થના તરીકે ગવાય છે.
View cart “Market Leadersna Shreshth Mantro” has been added to your cart.