Anjali Khandwala
1 Book / Date of Birth:-
21-09-1940 / Date of Death:-
11-04-2019
અંજલિ ખાંડવાળા ગુજરાતી ભાષાના ટૂંકી વાર્તાલેખક, ગાયક અને બાળસાહિત્યકાર હતા.
તેઓ વાનીએ કૉલેજ મોન્ટ્રીઅલ, કેનેડામાં 1970-75 સુધી અધ્યાપક હતા. તેઓ 1975માં અમદાવાદ આવ્યા અને ત્યાં જ વસી ગયા.
‘લીલો છોકરો’ તેમનો વાર્તાસંગ્રહ છે. અન્ય વાર્તાસંગ્રહ 'આંખની ઇમારત'માં પંદર ટૂંકી વાર્તાઓ છે. આ વાર્તાઓ પરિસ્થિતિ, તેનું વર્ણન અને લાગણીઓ માટે ધ્યાન ખેંચે છે. 'ઘૂંઘટ કે પટ ખોલ' તેમનો બીજો નવલિકાસંગ્રહ છે. આ સંગ્રહમાં ‘ચાંદલાનો વ્યાપ’ અને ‘શક્તિપાત’ જેવી નારીકેન્દ્રી વાર્તાઓ છે. 2019માં તેમના મૃત્યુ બાદ ત્રીજો વાર્તાસંગ્રહ ‘અરીસામાં યાત્રા’ પ્રકાશિત થયો.
View cart “Market Leadersna Shreshth Mantro” has been added to your cart.