Anjali Khandwala
1 Book / Date of Birth:-
21-09-1940 / Date of Death:-
11-04-2019
અંજલિ ખાંડવાળા ગુજરાતી ભાષાના ટૂંકી વાર્તાલેખક, ગાયક અને બાળસાહિત્યકાર હતા.
તેઓ વાનીએ કૉલેજ મોન્ટ્રીઅલ, કેનેડામાં 1970-75 સુધી અધ્યાપક હતા. તેઓ 1975માં અમદાવાદ આવ્યા અને ત્યાં જ વસી ગયા.
‘લીલો છોકરો’ તેમનો વાર્તાસંગ્રહ છે. અન્ય વાર્તાસંગ્રહ 'આંખની ઇમારત'માં પંદર ટૂંકી વાર્તાઓ છે. આ વાર્તાઓ પરિસ્થિતિ, તેનું વર્ણન અને લાગણીઓ માટે ધ્યાન ખેંચે છે. 'ઘૂંઘટ કે પટ ખોલ' તેમનો બીજો નવલિકાસંગ્રહ છે. આ સંગ્રહમાં ‘ચાંદલાનો વ્યાપ’ અને ‘શક્તિપાત’ જેવી નારીકેન્દ્રી વાર્તાઓ છે. 2019માં તેમના મૃત્યુ બાદ ત્રીજો વાર્તાસંગ્રહ ‘અરીસામાં યાત્રા’ પ્રકાશિત થયો.
View cart “Kundanika Kapadia Ni Shreshth Vartao” has been added to your cart.
Arisa Ma Yatra
₹135.00જીવનનાં આંગણામાં અનુભૂતિનું અજવાળું! ગુજરાતી સાહિત્યમાં વાર્તાનું સ્વરૂપ સમયે સમયે બદલાતું રહ્યું છે. મલયાનિલની `ગોવાલણી' વાર્તાથી અંજલિ પ્રદીપ ખાંડવાલાના `અરીસામાં યાત્રા' સંગ્રહ સુધી ઘણી બધી વાર્તાઓએ નવાં નવાં પરિમાણો ઊભાં કર્યાં છે. સમાજના ભિન્ન ભિન્ન સ્તરમાંથી આવતાં લોકોની વ્યથા-કથા અહીં એક જુદા જ ભાવવિશ્વની રચના કરે છે. સંજોગો સામે ઝૂકી... read more
Category: Short Stories