તમને એવું લાગે છે કે તમારી જિંદગીમાં `કશુંક’ ખૂટે છે? કેટલાક લોકો પોતાની જિંદગીમાં નક્કી કરેલા goals સિદ્ધ કરી લેતા હોય છે અને કેટલાક તો થોડામાં જ સંતોષ માનીને અટકી જતા હોય છે. આવું કેમ બનતું હશે? તમે એવા ઘણા લોકોને જાણતા હશો, જેમણે પોતાની જિંદગીની શરૂઆત શૂન્યથી શરૂ કરીને... read more
આપણા જીવનમાં સહુથી મોટું દુઃખનું કારણ અજ્ઞાનતા જ છે. જીવનમાં ઘટતી નાની-મોટી ઘટનાઓમાં યથાર્થ જ્ઞાન નહીં હોવાથી આપણે અટવાયા કરીએ છીએ. આંધળો અને અજ્ઞાની બેઉ સરખા દુઃખી હોય છે. સ્થાવર મિલકત બાબતે મારી 45 વર્ષની પ્રૅક્ટિસમાં મેં જોયું છે કે સ્થાવર મિલકત સંબંધી નાની-નાની બાબતોમાં કાયદાકીય અજ્ઞાન પ્રવર્તે છે, જેમાં... read more
રૂપિયાની રમૂજભરી રોલર કોસ્ટર રાઇડ મનીભાઈ ‘ધ મૅજિશિયન’ આવો, એક એવી રાઇડમાં બેસવા જ્યાં તમને મળશે પોતાના જાદુથી લોકોનાં દિલ-દિમાગ અને ખિસ્સાં પર છવાઈ જનાર મનીભાઈ અને એમના ઘેલા ચાહકો. રૂપિયાના પાટા ઉપર ભાગતી આ રાઇડમાં બેઠાં છે કાલા-ઘેલા ડૉક્ટર અને થેલા ભરતા બૅંકર, સરકારી બાબુ અને સંસ્કારી બાબા, રમત... read more
‘ભદ્રંભદ્ર’ ગુજરાતી સાહિત્યની ચિરંજીવ નવલકથા છે. ગુજરાતી ભાષાની હાસ્યરસની નવલકથા તરીકે તો એ આજેય અજેય અને અદ્વિતીય છે. ‘ભદ્રંભદ્ર’નાં બે અમર પાત્રો – ભદ્રંભદ્ર સ્વયં અને એમનો પ્રવર શિષ્ય અંબારામ – જુદા જુદા લેખકો દ્વારા ફરી ફરી અવતરિત થતાં રહ્યાં છે, પરંતુ ‘ભદ્રંભદ્ર’ના પ્રતાપી વંશજ ચંદ્રંભદ્રનું અવતરણ પ્રથમ વખત થઈ... read more
એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશ ગૂંથે અને બંધાય ગઝલ, કોણે કહ્યું લયને કોઈ આકાર નથી? એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ. `આદિલ' મન્સૂરી તારે કાજે ગઝલ મનોરંજન, મારે માટે એ પ્રાણવાયુ છે. મનોજ ખંડેરિયા દૃષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે, ઊગે સંબંધ રેશમી તે ગઝલ. અમૃત `ઘાયલ'... read more
You cannot copy content of this page