Mahatma : Swaraj Ni Safar Ane Saurashtra Na Sathidaro
₹220.00એક આત્માના ઉમદા ઘડતરની કથા મોહનદાસ બારિસ્ટર બનવા લંડન ગયા એ અગાઉ ભાવનગરની શામળદાસ આર્ટ્સ કૉલેજમાં એક સત્ર ભણ્યા એ ખરું, પણ તેઓ શામળદાસ કૉલેજના જે મકાનમાં ભણ્યા એ મૂળ મકાન કયું? દક્ષિણ આફ્રિકામાં દાદા અબ્દુલ્લા અને તૈયબ શેઠના ઘણા વખતથી ચાલતા કેસમાં બારિસ્ટર ગાંધીએ બંને પક્ષોને સમાધાની કરાવી એ... read more
Category: History