Dharm : Mari Drashtie
₹85.00ધર્મ મારી દૃષ્ટિએ મને સંતોમાં શ્રદ્ધા છે, પરંતુ ધર્માચાર્યો શ્રદ્ધા નથી. કારણ શું? સંતોની કરુણા વિના પૃથ્વી ટકી ન શકે. ક્યારેક આપણી બુદ્ધિ પણ આપણને ડુબાડી શકે, પરંતુ આપણામાં બચેલી કરુણા માનવતાને બચાવી શકે. ભગવાન બુદ્ધ કરુણામૂર્તિ હતા. પંડિતોના શાસ્ત્રાર્થ ભલે રહ્યા, પૃથ્વીને કરુણાના ઝરણાની જરૂર છે. નદીની કરુણા ખડકોને... read more
Category: Quotations
Category: Special Offer
Vishva Na Dharmo
₹99.00ધર્મ એટલે શું? ધર્મ અંગેની સાચી સમજ મેળવવા માટે આજના સમય જેટલો યોગ્ય સમય કદાચ કોઈ નથી. ધર્મના નામે ચાલતા ઝઘડા, યુદ્ધો અને પોષાતી અંધશ્રદ્ધા કદાચ આજના જેટલી અગાઉ ક્યારેય ન હતી. અત્યારે તો એવું લાગી રહ્યું છે કે ધર્મ અંગેની સાચી સમજ જો યુવાવર્ગને આપવામાં આવે તો આપણી આ... read more
Category: Religious