નાગસુબ્રમણ્યમ ચોકનાથન એન. ચોક્કન નામથી વધુ જાણીતા છે. ચોકકન એક તમિલ લેખક છે કે જેમણે બે નવલકથાઓ અને લગભગ 100 ટૂંકી વાર્તાઓ લખી છે. તેમની કૃતિઓ અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ છે. આ સિવાય તેમણે અનેક તમિલ સામયિકોમાં કૉલમ લખી છે.તેમનો કાલ્પનિક કથામાં પ્રવેશ એક પ્રકાશન ગૃહ દ્વારા સચિન તેંડુલકરનું જીવનચરિત્ર લખવા માટે મળ્યું ત્યારથી થયો. ત્યારબાદ તેમણે ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ અને વિશ્વને આકાર આપનારા લોકોના જીવનચરિત્રો લખ્યા. આ યાદીમાં નારાયણ મૂર્તિ, અજીમ પ્રેમજી, ધીરૂભાઇ અંબાણી, વૉલ્ટ ડિઝની અને ચાર્લી ચેપ્લિનનો સમાવેશ થાય છે.
View cart “Kundanika Kapadia Ni Shreshth Vartao” has been added to your cart.