Jashuraj
1 Book / Date of Birth:-
25-12-1992
યુવા લેખક જશુરાજ કોમર્સમાં સ્નાતક થયેલા છે. અમદવાદમાં સ્થાયી થયેલ આ યુવા લેખક હાલ રીઝર્વ બેંકમાં કાર્યરત છે. લખવાની શરૂઆત શાળામાં ટૂંકી વાર્તાઓથી કરી હતી અને તેમાંથી નવલકથા તરફ જવાની પ્રેરણા મળી. તેમની કલમથી અત્યાર સુધી ઘણી અપ્રકાશિત ટૂંકીવાર્તાઓ અને બે નવલકથા, હિતશત્રુ અને દસ પાગલ, લખાઈ છે. આર. આર.શેઠ પ્રકાશન દ્વારા હિતશત્રુ પ્રકાશિત થઈ ચુકી છે અને દસ પાગલ ટૂંક સમયમાં પ્રકાશિત થશે.
View cart “Ageless Body Timeless Mind” has been added to your cart.
View cart “Gujarati Bhasha Sahitya – Paper-II” has been added to your cart.