લાગણીને કિનારે માણસમાત્ર સરખા હોય છે. સાહિત્ય અને અન્ય કળાઓમાં પણ વાત તો છેવટે માણસની, માણસ જાતની જ આવે છે. સાહિત્યના કેન્દ્રમાં માણસ છે, માણસનું જીવન છે. એમાં લાગણી કહેતાં અનુભવો, અનુભૂતિઓ, વેદના-સંવેદના તથા એમાંથી ઉદ્ભવતી સમસ્યાઓનું વર્ણન હોય છે. આ જ ભૂમિકાએ ટૂંકી વાર્તા પણ માણસને કેન્દ્રમાં રાખીને સર્જાતી... read more
સેક્સ એટલે શું? સ્ત્રી સેક્સ વિશે શું વિચારે છે? સ્ત્રીનાં વિચારો, ભાવના, સંવેદના, લાગણીઓ કદી સમજવાનો પ્રયત્ન થયો છે? શું આપણે કદી સ્ત્રીની દૃષ્ટિએ સેક્સ અંગેનો વિચાર કર્યો છે? આવા અનેક વિચાર કરી દે તેવા વિષયો ઉપર આ પુસ્તકમાં ગંભીર ચર્ચા કરવામાં આવી છે. પુરુષ અને સમાજને સ્ત્રીનો સેક્સ અંગેનો... read more
જીવનની દરેક પળને સુખી, સંતોષી અને સાર્થક કેવી રીતે બનાવી શકાય? આધુનિક જીવનની એક મર્યાદા એ છે કે ભૌતિક સફળતાની મેરેથોન દોડમાં આપણે વર્તમાનના સુખ અને સૌંદર્યને ચૂકી જઈએ છીએ. આપણે કહીએ છીએ કે માણસે ક્ષણમાં જીવવું જોઈએ. પણ, કેવી રીતે? તેનો જવાબ જાપાનમાં જીવન જીવવાની... read more
જીવનને સમૃદ્ધ બનાવે છે અમીરસ! પ્રશ્ન એ છે કે આ અમીરસ છે શું? વિદ્વાનો અને ચિંતકો કહે છે કે પ્રેમ અમીરસ છે, સેવા અમીરસ છે, ક્ષમા અમીરસ છે, ત્યાગ અમીરસ છે, પ્રસન્નતા અને આનંદની લૂંટ ચલાવવી એ અમીરસ છે, સમગ્ર દુનિયા માટે ખુશીઓનો ખજાનો ખોલી નાખવો એ અમીરસ છે! આ... read more
સમય સાથે નથી હિંમત કરી જેઓ લડી શકતા, વિચારો ને વિચારોમાં જીતેલા દાવ હારે છે. – કુતુબ આઝાદ સતત અને સખત વિચારો કરતાં જ રહેવું એ આપણી આદત છે. જીવનમાં `મસ્ત' રહેવાં કરતાં વિચારોમાં ‘વ્યસ્ત' રહીને ગૂંચવણો ઊભી કરવાનું આપણે વધુ પસંદ કરતાં હોઈએ છીએ. વધુ પડતા વિચારો કરવાની આદતને... read more
You cannot copy content of this page