1,10,000નો જેલવાસ, 37,000 પ્રકાશનો
પર સેન્સરશિપ, 100થી વધુ શહીદો, ભય અને ભ્રમનો માહોલ…
કટોકટી – ભારતના ઇતિહાસનું એક કાળું પ્રકરણ…
કંઈ કેટલાંય જુલમો, ત્રાસ, અન્યાય અને અપમાનો દ્વારા ભારતની
લોકશાહી અને વિચારસ્વાતંત્ર્યનું ખુલ્લેઆમ વસ્ત્રાહરણ કરવામાં આવ્યું.
ઇતિહાસના એ કાળા દિવસોનો પરિચય અને કંપાવી નાખતી
પરિસ્થિતિઓનો અનુભવ કરાવતું આ દસ્તાવેજી પુસ્તક આવનારી પેઢીઓ માટે લખાયું છે.
Be the first to review “Misavasini Jel-Dayri”
You must be logged in to post a review.