હસે એ શ્વસે
હાસ્યસાહિત્ય આજે વધુ વંચાતું – પરિણામે વધુ લખાતું થયું છે, જે બતાવે છે કે આવનારો સમય અને સમાજ વધુ સ્વસ્થ બની રહ્યો છે.
હાસ્યનું વરદાન માત્ર માણસને જ મળ્યું છે એની જાણ, બાળકો સિવાય, અમુક જ પુખ્તવયની વ્યક્તિઓને થઈ છે. પરિણામે આજનું હાસ્ય પ્રદૂષિત અને કલુષિત થતું બચી ગયું છે.
વિક્ટર બોર્જનું વિધાન છે કે: Laughter is the Shortest distance between two people. હાસ્ય અંતર-અંતર વચ્ચેનું અંતર ઘટાડે છે.
હસે એ જ શ્વસે – એ સૂત્રને સાકાર કરે તેવા હાસ્યનિબંધો અને હાસ્યવાર્તાઓ આ સંગ્રહમાં તમારી રાહ જોઈ રહ્યાં છે; તમને ખડખડાટ હસાવવા માટે…!
Be the first to review “Shahabuddin Rathod [Sadabahar Hasya]”
You must be logged in to post a review.