Manavjivannun Darshan

Select format

In stock

Qty

જ્યારે આપણે અમુક વ્યક્તિઓને ઓળખીએ છીએ એવો દાવો કરતાં હોઈએ છીએ ત્યારે શું ખરેખર આપણે તે વ્યક્તિને ઓળખતાં હોઈએ છીએ? આ બહુ જ ઊંડો વિચાર માંગી લેતો સવાલ છે. ખરેખર આપણે તો જીવનના અમુક તબક્કાના પરસ્પર પરિચયને ઓળખનું નામ આપી દીધું હોય છે. મનુષ્ય સદીઓથી આ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં છે અને લાખો વર્ષોનાં અનુભવના પાકરૂપે આજનું માનવજીવન આકાર પામ્યું છે. દરેક માનવજીવનની અનેક ઓળખ, સ્વભાવ, મુશ્કેલીઓ, ખુબીઓ, ખામીઓ અને ઉકેલો હોય છે. ભારતીય દર્શનશાસ્ત્રે માનવજીવનની આ સંકુલતાને જોવાની, ઓળખવાની અને સમજવાની અનોખી દૃષ્ટિ આપણને પૂરી પાડી છે, જે આ પુસ્તકમાં સરળ ભાષામાં સમજાવવામાં આવી છે.

Weight0.21 kg
Dimensions0.8 × 5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Manavjivannun Darshan”

Additional Details

ISBN: 9789395556569

Month & Year: January 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 186

Dimension: 0.8 × 5.5 × 8.5 in

Weight: 0.21 kg

ભાણદેવનો જન્મ મોરબી જિલ્લાના ખાખરાળા ગામે થયો હતો. તેઓએ તત્વજ્ઞાનમાં એમ.એ. તથા ‘ડિપ્લોમા ઇન યોગ’ કરેલ છે. તેઓ સાધુજીવન જીવતા એક યોગશિક્ષક, લોકશિક્ષક છે. યોગશિક્ષણ… Read More

Additional Details

ISBN: 9789395556569

Month & Year: January 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 186

Dimension: 0.8 × 5.5 × 8.5 in

Weight: 0.21 kg