જ્યારે આપણે અમુક વ્યક્તિઓને ઓળખીએ છીએ એવો દાવો કરતાં હોઈએ છીએ ત્યારે શું ખરેખર આપણે તે વ્યક્તિને ઓળખતાં હોઈએ છીએ? આ બહુ જ ઊંડો વિચાર માંગી લેતો સવાલ છે. ખરેખર આપણે તો જીવનના અમુક તબક્કાના પરસ્પર પરિચયને ઓળખનું નામ આપી દીધું હોય છે. મનુષ્ય સદીઓથી આ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં છે અને લાખો વર્ષોનાં અનુભવના પાકરૂપે આજનું માનવજીવન આકાર પામ્યું છે. દરેક માનવજીવનની અનેક ઓળખ, સ્વભાવ, મુશ્કેલીઓ, ખુબીઓ, ખામીઓ અને ઉકેલો હોય છે. ભારતીય દર્શનશાસ્ત્રે માનવજીવનની આ સંકુલતાને જોવાની, ઓળખવાની અને સમજવાની અનોખી દૃષ્ટિ આપણને પૂરી પાડી છે, જે આ પુસ્તકમાં સરળ ભાષામાં સમજાવવામાં આવી છે.
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789395556569
Month & Year: January 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 186
Dimension: 0.8 × 5.50 × 8.50 in
Weight: 0.21 kg
Additional Details
ISBN: 9789395556569
Month & Year: January 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 186
Dimension: 0.8 × 5.50 × 8.50 in
Weight: 0.21 kg
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Manavjivannun Darshan”