Asur

Category Best Seller, Novel
Select format

In stock

Qty

અસુર

હારીને પણ જીતી જનારા યોદ્ધાની કથા

ઇતિહાસના પાનાં પર માત્ર વિજેતાઓના શબ્દો અંકિત થાય છે અને અનંતકાળ સુધી લોકો એને જ સત્ય માનતા રહે છે. પરાજિતોનો અવાજ ક્યારેય કોઈને સંભળાતો નથી. રામાયણ તેનું ઉત્તમ ઉદાહરણ છે. પણ, હવે રાવણ બોલશે, એને પણ સાંભળો.

“હજારો વર્ષથી મારું નામ ધિક્કારના કાદવમાં ખરડાતું રહ્યું છે. દર વર્ષે, ભારતના દરેક ખૂણે મારું દહન થાય છે, અને લોકો રંગેચંગે મારા મૃત્યુને ઉજવે છે. પણ કેમ? કારણ માત્ર એટલું જ કે, મેં મારી પુત્રીને ખાતર, દેવોને પડકારવાની હિંમત કરી? વર્ણભેદના પાયા પર ઊભા થયેલા દેવશાસનમાંથી મેં મારા લોકોને મુક્ત કર્યા? તમે રામાયણ સાંભળ્યું છે. એ માત્ર વિજેતાઓની ગાથા છે. પરંતુ હવે `રાવણાયન’ સાંભળો. હું છું રાવણ, એક અસુર! મારી કથામાં વાત છે, ઘોર પરાજય પામેલા લોકોની.”

પરાજયના પ્રતિસાદરૂપે રાવણે એક એવું અણધાર્યું પગલું ભર્યું, જેણે વિશ્વના ઇતિહાસની દિશા બદલી નાંખી! કયું હતું એ પગલું? એ જાણવા માટે આજે જ `અસુર’ વાંચો!

SKU: 9789390298068 Categories: ,
Weight0.32 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Asur”

Additional Details

ISBN: 9789390298068

Month & Year: July 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 360

Weight: 0.32 kg

આનંદ નીલકંઠન એક લેખક, કટારલેખક, પટકથા લેખક, અને પ્રેરક વક્તા છે. તેમણે અંગ્રેજીમાં આઠ અને મલયાલમમાં એક પુસ્તક લખ્યું છે. તેમની પ્રથમ કૃતિ ‘અસુર’ રામાયણ… Read More

Additional Details

ISBN: 9789390298068

Month & Year: July 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 360

Weight: 0.32 kg