Agnipariksha

Category Fiction, Latest, New Arrivals
Select format

In stock

Qty

ગેરસમજના ગોરંભાયેલા વંટોળમાં અટવાતી પ્રેમકથા

  • નાયિકા વૈદેહીને પોતાની મૈત્રીની શુદ્ધતા અને પવિત્રતા સાબિત કરવા માટે કયા સંજોગોમાં અગ્નિપરીક્ષા આપવાની વેળા આવી?
  • શું બે મિત્રો વચ્ચે થયેલી ગેરસમજની નહીં દેખાતી સૂક્ષ્મ આગ મૈત્રીના મોગરાને મૂરઝાવી નાખશે?
  • જિંદગીને એક ચોક્કસ મંજિલ પર પહોંચાડવા માટે કથાનાયિકા વૈદેહીના જીવનરાહમાં તારણહાર બનીને કોણ આવ્યું?
  • એ તારણહાર વ્યક્તિ સાથે પણ સર્જાતી ગેરસમજને વૈદેહી કેમ રોકી ન શકી?
  • તો બીજી બાજુ, કયા પ્રકારના બદલાની આગમાં જેસિકા સપડાઈ ગઈ છે?

 

મૈત્રી અને સંબંધોમાં ફેલાયેલી ગેરસમજના ઝંઝાવાતમાં
અટવાતાં યુવાદિલોની દિલધડક આ કથા તમને એકબેઠકે
વાંચવા માટે મજબૂર કરી દેશે એની પૂરી ખાતરી છે.

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Agnipariksha”

Additional Details

ISBN: 9789361975332

Month & Year: June 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 222

Dimension: 8.5 × 5.5 × 0.42 in

Weight: 0.250 kg

‘કૃષ્ણ એટલે જીવન’ અને જીવન વગર કંઈપણ કરવું શક્ય નથી. શ્રીકૃષ્ણના ગીતાજ્ઞાનથી પ્રભાવિત થઈ તેજલ ચૌહાણને એમની જિંદગી એકદમ સુકૂનમય લાગવા લાગી છે. કૃષ્ણથી પ્રેરિત… Read More

Additional Details

ISBN: 9789361975332

Month & Year: June 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 222

Dimension: 8.5 × 5.5 × 0.42 in

Weight: 0.250 kg