નિષ્ફળતાના ભયથી મુક્તિ અપાવે તેવાં 75 પ્રેરણાત્મક પુસ્તકો
બકુલ બક્ષી
નિષ્ફળતા કરતાં નિષ્ફળતાનો ભય વધારે ડરામણો હોય છે. દુનિયામાં મોટાભાગની સફળ નીવડેલી વ્યક્તિઓ નિષ્ફળતાના ભયથી મુક્ત રહીને જ ધારી સફળતા મેળવી શકી છે.
નિષ્ફળતાના ભયથી મુક્તિ મેળવવા માટે Positive થિન્કિંગ અને યોગ્ય માર્ગદર્શન ખૂબ જ અનિવાર્ય હોય છે. આ પુસ્તકમાં તમને મદદ કરી શકે તેવાં 75 પુસ્તકોનો એકસાથે પરિચય મળશે, જે તમને નિષ્ફળતાના ભયથી મુક્ત કરશે!
નિષ્ફળતાના ભયથી મુક્ત થઈ જાવ, સફળતા તમારી રાહ જુએ છે!
Be the first to review “Nishfalta Na Bhay Thi Mukti Aapave Teva 75 Pusako”
You must be logged in to post a review.