Ek Navu Manovigyan

Select format

In stock

Qty

ભારતીય દર્શનશાસ્ત્રે સંસારને સદીઓથી યોગ્ય દિશા અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં છે. પશ્ચિમથી આયાત થયેલા મનોવિજ્ઞાનના વિચારનો જન્મ પણ નહોતો થયો એ પહેલાં રચાયેલું ભારતીય મનોવિજ્ઞાન પ્રાચીન, દૂરંદેશીવાળું અને અકસીર છે. જીવનનું સ્પષ્ટ દર્શન, ચૈતન્ય, લક્ષ્ય, આત્માનો સાક્ષાત્કાર, ચેતના, મન, અંધકારથી ઉજાસ તરફની યાત્રા, કર્મનો નિયમ જેવા અનેક જીવનોપયોગી ઉકેલો ભારતીય મનોવિજ્ઞાનમાંથી મેળવી શકાય છે. સદીઓ પહેલાં રચાયેલાં પ્રાચીન ભારતીય મનોવિજ્ઞાનને આજના સમયના પરિપ્રેક્ષ્યમાં સરળતાથી સમજીને અમલમાં મૂકી શકાય એ રીતે આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યું છે.

Weight0.28 kg
Dimensions1.2 × 5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Ek Navu Manovigyan”

Additional Details

ISBN: 9789394502734

Month & Year: January 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 256

Dimension: 1.2 × 5.5 × 8.5 in

Weight: 0.28 kg

ભાણદેવનો જન્મ મોરબી જિલ્લાના ખાખરાળા ગામે થયો હતો. તેઓએ તત્વજ્ઞાનમાં એમ.એ. તથા ‘ડિપ્લોમા ઇન યોગ’ કરેલ છે. તેઓ સાધુજીવન જીવતા એક યોગશિક્ષક, લોકશિક્ષક છે. યોગશિક્ષણ… Read More

Additional Details

ISBN: 9789394502734

Month & Year: January 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 256

Dimension: 1.2 × 5.5 × 8.5 in

Weight: 0.28 kg