ભારતની પ્રજાએ મોગલયુગ, અંગ્રેજયુગ, નેહરુયુગ અને સોનિયાયુગની બદમાશીઓ, હેરાનગતિઓ અને અપમાનો વેઠ્યાં છે. 2014 પછી શરૂ થયેલા મોદીયુગને લીધે આપણે આ બધી આપદાઓથી મુક્ત થઈ રહ્યાં છીએ. અયોધ્યાની રામજન્મભૂમિ પર બંધાયેલા ભવ્ય મંદિરને કારણે ભવિષ્યમાં આવી રહેલા રામરાજ્યના સૂર્યોદય પહેલાંનું પ્રથમ સોનેરી કિરણ દેખાઈ રહ્યું છે. આ પુસ્તક આ સૂર્યોદય પહેલાંની કાળીડિબાંગ રાત્રિવાળા એક દાયકાનું બયાન કરે છે. એ એક દાયકા દરમ્યાન – 1992થી 2002 દરમ્યાન – નિઃસ્વાર્થભાવે પોતાની ફરજ બજાવતા ભારતના જે પત્રકારોએ પોતાની પ્રૉફેશનલ અને પર્સનલ લાઇફમાં સહન કરવું પડ્યું તેમાંનો એક હું છું. મને સંતોષ એ બાબતનો છે કે સેક્યુલરવાદીઓના કહેવાથી મેં મારા ખભા પરના બકરાને કૂતરું ગણીને ફેંકી દીધું નથી. તટસ્થતાનો તેમ જ નિરપેક્ષતાનો દેખાડો કરનારા આ મુસ્લિમપરસ્ત, હિંદુદ્વેષી, ભારતદ્વેષી લોકોના ઝાંસામાં આવ્યા વગર મેં મને જે સાચું લાગ્યું, દેશ માટે જે સારું લાગ્યું તેનો પક્ષ બેધડક લીધો છે, જેના પુરાવાઓ તમને આ પુસ્તકમાં પાને પાને મળશે.
(પ્રસ્તાવનામાંથી) – સૌરભ શાહ
Ayodhyathi Godhra
Category 2024, January 2024, Latest, New Arrivals, Religious, Secularism
Select format
In stock
Weight | 0.19 kg |
---|---|
Dimensions | 8.5 × 5.5 in |
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9788196954420
Month & Year: January 2024
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 168
Dimension: 8.5 × 5.5 in
Weight: 0.19 kg
Additional Details
ISBN: 9788196954420
Month & Year: January 2024
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 168
Dimension: 8.5 × 5.5 in
Weight: 0.19 kg
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Ayodhyathi Godhra”
You must be logged in to post a review.