Rastra Sathe Sakshatkar

Select format

In stock

Qty

RSSના નવ દાયકાના એકધારા પરિશ્રમથી આજે દેશમાં હિન્દુચેતનાનું મોજું આવ્યું છે. હવે ભારતના ભાગ્યવિધાતા હિન્દુ જ છે તેવો દૃઢ વિશ્વાસ જાગ્યો છે.
પરિણામે RSSના સ્થાપનાકાળથી જ લોકોની સાથે સાથે Mediaમાં પણ સંઘ વિશે જાણવા-સમજવાની જિજ્ઞાસા વધતી રહી. જોકે સંઘનો પ્રસિદ્ધિપરામુખ સ્વભાવ હોવાના કારણે એણે હંમેશાં પોતાના કાર્યને વધુ મહત્ત્વનું ગણ્યું, પ્રચારને નહીં. છતાં પ્રસંગોપાત સરસંઘચાલકે Mediaને મુલાકાતો આપી સંઘ વિશે ચાલતી વિવિધ અટકળો તેમજ વિવિધ પ્રશ્નો બાબતે જિજ્ઞાસા-સમાધાન સંતોષવાનો પ્રયાસ કર્યો. પ્રથમ સરસંઘચાલક ડૉ. હેડગેવારે તો Mediaને કોઈ મુલાકાત નહોતી આપી, પરંતુ ત્યાર પછીના સરસંઘચાલક – પૂજનીય ગુરુજીથી લઈ બાળાસાહેબ દેવરસ, રજ્જૂભૈયા, સુદર્શનજી, મોહનજી ભાગવતે Medaiને અલગ અલગ સમયે મુલાકાતો આપી હતી. આ મુલાકાતોને સંપાદિત કરી અહીં પુસ્તકરૂપે વાચકો સમક્ષ મૂક્યું છે.

SKU: 9789394502185 Categories: , Tags: , , ,
Weight0.23 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Rastra Sathe Sakshatkar”

Additional Details

ISBN: 9789394502185

Month & Year: August 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 200

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.23 kg

ડૉ. બાબાસાહેબ આંબેડકર અને સ્વામી વિવેકાનંદના જીવન દર્શનના અભ્યાસુ કિશોર મકવાણા સામાજિક ન્યાય, સામાજિક સમતા-સમરસતા ઉપર વર્ષોથી લખતા રહ્યા છે. તેઓ વડાપ્રધાનના અધ્યક્ષપદ હેઠળ કાર્યરત… Read More

Additional Details

ISBN: 9789394502185

Month & Year: August 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 200

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.23 kg