Prem Hari Ka Roop Hai

Category Latest, New Arrivals
Select format

In stock

Qty

સૂફી શબ્દ કોઈ ધર્મ કે મઝહબનો મોહતાજ નથી. દુનિયાના કોઈ ધર્મમાં મૂલ્યોને આચરણમાં મૂકનાર દરેક માનવી સૂફી છે. જીવનમૂલ્યોના પ્રચારપ્રસારનું પવિત્ર કાર્ય કરનાર સંતો – કબીર, તુલસીદાસ, સૂરદાસ કે મીરાંબાઈ બધાં જ નખશીખ સૂફી જ હતાં.
સૂફી વિચારધારા એટલે શું? સૂફી એટલે ધર્મના વિચારોને શાબ્દિક અર્થમાં પામવા કરતાં ગૂઢાર્થને સમજે એ. સૂફી એટલે ઈશ્વર સર્વવ્યાપી છે અને માનવીના હૃદયમાં જ વસે છે એવું સમજે એ. સૂફી વિચારધારા ધાર્મિક ક્રિયાકાંડો કરતા માનવીના ઋજુ હૃદયમાં વસે છે. અહંકારનો ત્યાગ કરીને ‘હું’પણાની ભાવનામાંથી મુક્ત થઈને ઈશ્વરપ્રાપ્તિ કરવી એ સૂફી વિચારધારાનું હાર્દ છે.
સૂફી વિચારધારાને સાકાર કરીને આપણને સૌને સાચા જીવનનો રાહ બતાવનાર વિશ્વભરના સૂફી સંતોની કથાઓ અને અમૃતવચનો આ પુસ્તકમાં સમાવ્યાં છે. આ કથાઓનું પવિત્ર અજવાળું તમારા હૃદયને ચોક્કસ નવી ઊંચાઈએ લઈ જશે.

SKU: 9789361978548 Categories: ,
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Prem Hari Ka Roop Hai”

Additional Details

ISBN: sample-title

Month & Year: February 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 178

પ્રોફે. ડૉ. મહેબૂબ દેસાઈ ભાવનગર વિશ્વવિદ્યાલયના ઇતિહાસ અનુસ્નાતક ભવનના અધ્યક્ષ અને પ્રોફેસર (1998થી 2012) અને ઇતિહાસ અને સંસ્કૃતિ ભવન, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના અધ્યક્ષ અને પ્રોફેસર… Read More

Additional Details

ISBN: sample-title

Month & Year: February 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 178