ભારતની બહાર સૌપ્રથમ વખત શ્રીકૃષ્ણભાવનામૃતને લઈ જઈને વિશ્વભરમાં સનાતન ધર્મનો ધ્વજ લહેરાવનાર શ્રીલ પ્રભુપાદ સ્વામી વીસમી સદીના સર્વોત્તમ આધ્યાત્મિક ગુરુ છે. અમેરિકા જઈને થોડાં વર્ષોમાં એમણે `ઇસ્કૉન’ની સ્થાપના કરીને કોઈ કલ્પના પણ ન કરી શકે એવાં વિરાટ કાર્યો સિદ્ધ કર્યાં હતાં. શ્રી ચૈતન્ય મહાપ્રભુના ‘હરે કૃષ્ણ’ સંકીર્તનને અમેરિકાની યુવા પેઢીમાં અને પછી યુરોપ તથા વિશ્વભરમાં લોકપ્રિય બનાવનાર શ્રીલ પ્રભુપાદ સ્વામીની અજોડ સાહસ, સમર્પણ, સંઘર્ષ અને સિદ્ધિઓથી સભર જીવનકથાનું રસપ્રદ અને પ્રેરક આલેખન આ પુસ્તકમાં થયું છે. ગુજરાતના સુપ્રસિદ્ધ સર્જક ડૉ. ઉષા ઉપાધ્યાયની કલમે આલેખાયેલું શ્રીલ પ્રભુપાદ સ્વામીનું આ જીવનચરિત્ર વાચકના હૃદયને વધારે નમ્ર, કરુણાસભર અને અધ્યાત્મમાર્ગી બનાવશે એવી શ્રદ્ધા છે.
| Weight | 0.400 kg |
|---|---|
| Dimensions | 8.5 × 5.5 × 0.5 in |
| Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 978-93-6197-147-1
Month & Year: August 2025
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 392
Dimension: 8.5 × 5.5 × 0.5 in
Weight: 0.400 kg
Additional Details
ISBN: 978-93-6197-147-1
Month & Year: August 2025
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 392
Dimension: 8.5 × 5.5 × 0.5 in
Weight: 0.400 kg























Be the first to review “Vishvaguru Shrila Prabhupada”
You must be logged in to post a review.