Maurya Samrat

Category Best Seller, Novel
Select format

In stock

Qty

ઈ.સ. પૂર્વે 344.
ભારતના પહેલા સમ્રાટ અને નંદવંશના સ્થાપક મહાપદ્મનંદ શૂદ્ર હતા. તેમની અસીમ તાકાત, સાહસ અને તેજને લીધે તેઓ બીજા પરશુરામ પણ કહેવાયા. ભારતના એ સૌથી પહેલા મહાન અને પરાક્રમી સમ્રાટ કહેવાય છે…. અને એ જ વંશનો છેલ્લો રાજા છે ધનનંદ. અપાર સંપત્તિ, વિશાળ સામ્રાજ્ય અને અતિ શક્તિશાળી એવાં મગધ રાજ્યનો સર્વેસર્વા.
અને…
ચંદ્રગુપ્ત મૌર્ય. સાધારણ કુળમાં જન્મેલો એક ક્ષત્રિય – તો પછી શા માટે મહાન સિકંદરના સેનાપતિએ પોતાની પુત્રી કાર્નેલિયાનાં લગ્ન તેની સાથે કર્યા? વિશ્વવિજેતા સિકંદર પણ જેની સામે આંખ ઊંચી કરીને જોઈ શકતો નહોતો, એ મહાન અને અજોડ નંદવંશનું પતન આચાર્ય ચાણક્યના માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ કેવી રીતે કર્યું?
આ ગાથા છે એક મહાન વંશના પતન અને અખંડ ભારતના પહેલા સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ઉદયની!

SKU: 9789388882972 Categories: ,
Weight0.31 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Maurya Samrat”

Additional Details

ISBN: 9789388882972

Month & Year: October 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 376

Weight: 0.31 kg

રાજેન્દ્ર મોહન ભટનાગર ખૂબ જાણીતા લેખક છે. તેમનો જન્મ રોહતક, હરિયાણામાં થયો હતો. તેઓ Ph.D અને D. Litt. જેવી ઉચ્ચ ડિગ્રી ધરાવતા હતા. તેઓ નવલકથાકાર,… Read More

Additional Details

ISBN: 9789388882972

Month & Year: October 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 376

Weight: 0.31 kg