Ayodhyathi Godhra

Select format

In stock

Qty

ભારતની પ્રજાએ મોગલયુગ, અંગ્રેજયુગ, નેહરુયુગ અને સોનિયાયુગની બદમાશીઓ, હેરાનગતિઓ અને અપમાનો વેઠ્યાં છે. 2014 પછી શરૂ થયેલા મોદીયુગને લીધે આપણે આ બધી આપદાઓથી મુક્ત થઈ રહ્યાં છીએ. અયોધ્યાની રામજન્મભૂમિ પર બંધાયેલા ભવ્ય મંદિરને કારણે ભવિષ્યમાં આવી રહેલા રામરાજ્યના સૂર્યોદય પહેલાંનું પ્રથમ સોનેરી કિરણ દેખાઈ રહ્યું છે. આ પુસ્તક આ સૂર્યોદય પહેલાંની કાળીડિબાંગ રાત્રિવાળા એક દાયકાનું બયાન કરે છે. એ એક દાયકા દરમ્યાન – 1992થી 2002 દરમ્યાન – નિઃસ્વાર્થભાવે પોતાની ફરજ બજાવતા ભારતના જે પત્રકારોએ પોતાની પ્રૉફેશનલ અને પર્સનલ લાઇફમાં સહન કરવું પડ્યું તેમાંનો એક હું છું. મને સંતોષ એ બાબતનો છે કે સેક્યુલરવાદીઓના કહેવાથી મેં મારા ખભા પરના બકરાને કૂતરું ગણીને ફેંકી દીધું નથી. તટસ્થતાનો તેમ જ નિરપેક્ષતાનો દેખાડો કરનારા આ મુસ્લિમપરસ્ત, હિંદુદ્વેષી, ભારતદ્વેષી લોકોના ઝાંસામાં આવ્યા વગર મેં મને જે સાચું લાગ્યું, દેશ માટે જે સારું લાગ્યું તેનો પક્ષ બેધડક લીધો છે, જેના પુરાવાઓ તમને આ પુસ્તકમાં પાને પાને મળશે.
(પ્રસ્તાવનામાંથી) – સૌરભ શાહ

Weight0.19 kg
Dimensions8.5 × 5.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Ayodhyathi Godhra”

Additional Details

ISBN: 9788196954420

Month & Year: January 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 168

Dimension: 8.5 × 5.5 in

Weight: 0.19 kg

સૌરભ શાહે 1978માં પત્રકારત્વ અને સાહિત્યમાં વિધિસર પ્રવેશ કર્યો તે પહેલાં તેઓ વાર્તા, કવિતા તેમ જ પુસ્તક સમીક્ષા તથા છૂટક લેખો લખતા થઈ ગયેલા. અઢાર… Read More

Additional Details

ISBN: 9788196954420

Month & Year: January 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 168

Dimension: 8.5 × 5.5 in

Weight: 0.19 kg