Premnu Sarnamu

Category Articles, Latest, New Arrivals
Select format

In stock

Qty

કાગળના કૅન્વાસ પર દોરેલાં લાગણીઓનાં લયબદ્ધ ચિત્રો
ખાલીપો એ આજના સમયમાં આપણે સામેથી માગીને લીધેલી `દર્દનાક ભેટ’ છે. આજે દરેક જગાએ આપણે – મન, શરીર, સ્વભાવ, ક્ષણ, તહેવાર, વહેવાર કે સંબંધોમાં સતત ખાલીપાને મળતા રહીએ છીએ અને આ ખાલીપો જ આપણી શાંતિ અને આનંદને ઊધઈની જેમ કોરી ખાય છે, આપણને અંદર અને બહારથી ખતમ કરી નાખે છે.
ખાલીપાને મ્હાત કરવા માટે લોકો છદ્મ રસ્તા શોધતા રહે છે. કોઈ વ્યક્તિ આભાસી મોબાઇલવિશ્વમાં પોતાનો ખાલીપો દૂર કરવા માગે છે, તો કોઈ દેખાડાની દોડમાં સામેલ થઈને… સરવાળે બધાં થાકીને `આજનો સમય જ એવો છે’ એવું કહીને પોતાની સમજણને સમજાવતાં રહે છે.
ખાલીપાને દૂર કરવાનો સાચો રસ્તો શું?
સાચો રસ્તો છે – લાગણી, સંબંધો અને સમજણથી લોકોની વધુ નજીક જઈને ફરી પહેલાં જેવો સમય લાવવાની… એનાથી ફરી ભીના થવાની… ફરી મનોસમૃદ્ધ થવાની…
…અને એટલે જ ભરચક ખાલીપામાં લાગણીનો ધોધ વહાવતા લેખોનું આ સુંદર પુસ્તક – ‘પ્રેમનું સરનામું’ વાંચવું જ પડે.કાગળના કૅન્વાસ પર દોરેલાં લાગણીઓનાં લયબદ્ધ ચિત્રો
ખાલીપો એ આજના સમયમાં આપણે સામેથી માગીને લીધેલી `દર્દનાક ભેટ’ છે. આજે દરેક જગાએ આપણે – મન, શરીર, સ્વભાવ, ક્ષણ, તહેવાર, વહેવાર કે સંબંધોમાં સતત ખાલીપાને મળતા રહીએ છીએ અને આ ખાલીપો જ આપણી શાંતિ અને આનંદને ઊધઈની જેમ કોરી ખાય છે, આપણને અંદર અને બહારથી ખતમ કરી નાખે છે.
ખાલીપાને મ્હાત કરવા માટે લોકો છદ્મ રસ્તા શોધતા રહે છે. કોઈ વ્યક્તિ આભાસી મોબાઇલવિશ્વમાં પોતાનો ખાલીપો દૂર કરવા માગે છે, તો કોઈ દેખાડાની દોડમાં સામેલ થઈને… સરવાળે બધાં થાકીને `આજનો સમય જ એવો છે’ એવું કહીને પોતાની સમજણને સમજાવતાં રહે છે.
ખાલીપાને દૂર કરવાનો સાચો રસ્તો શું?
સાચો રસ્તો છે – લાગણી, સંબંધો અને સમજણથી લોકોની વધુ નજીક જઈને ફરી પહેલાં જેવો સમય લાવવાની… એનાથી ફરી ભીના થવાની… ફરી મનોસમૃદ્ધ થવાની…
…અને એટલે જ ભરચક ખાલીપામાં લાગણીનો ધોધ વહાવતા લેખોનું આ સુંદર પુસ્તક – ‘પ્રેમનું સરનામું’ વાંચવું જ પડે.

SKU: 9789361972898 Categories: , ,
Weight0.170 kg
Dimensions8.5 × 5.5 × 0.28 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Premnu Sarnamu”

Additional Details

ISBN: 9789361972898

Month & Year: September 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 144

Dimension: 8.5 × 5.5 × 0.28 in

Weight: 0.170 kg

હર્ષદ પંડ્યાનો જન્મ અમદાવાદના ખાડિયામાં થયો હતો. તેમનું મૂળ વતન અમદાવાદ જિલ્લાનું છેવાડાનું ગામ પરઢોલ. ગામથી રોજ સવારે અગિયાર કિલોમીટર ચાલતા નરોડા પહોંચવાનું અને સાંજે… Read More

Additional Details

ISBN: 9789361972898

Month & Year: September 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 144

Dimension: 8.5 × 5.5 × 0.28 in

Weight: 0.170 kg