Bharatnu Bandharan

Category Latest, General Knowledge, Laws, New Arrivals
Select format

In stock

Qty

• 26 નવેમ્બર એ દરેક ભારતીય માટે ખૂબ જ ગર્વનો દિવસ છે. 1949માં આ દિવસે બંધારણસભાએ ભારતીય બંધારણને અપનાવ્યું. એ એક પવિત્ર દસ્તાવેજ છે, જેણે રાષ્ટ્રની પ્રગતિને સ્પષ્ટ અને નિશ્ચિતપણે માર્ગદર્શન આપ્યું છે.

• 26 નવેમ્બર ભારતીય બંધારણ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ દિવસ છે. શાળા-કૉલેજમાં તેમજ ભારતનાં બાળકોને ભારતનું બંધારણ કેવી રીતે બન્યું, શા માટે તેને બનાવવામાં આવ્યું તેની વિગતે જાણકારી આપવાની નિયમિત વ્યવસ્થા હોવી જોઈએ. અમારી સરકારે એટલા જ માટે 26 નવેમ્બરને ‘બંધારણ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

— નરેન્દ્ર મોદી, વડાપ્રધાન

Weight 0.230 kg
Dimensions 8.5 × 5.5 × 0.3 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Bharatnu Bandharan”

Additional Details

ISBN: 9789361976735

Month & Year: January 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 186

Dimension: 8.5 × 5.5 × 0.3 in

Weight: 0.230 kg

ડૉ. બાબાસાહેબ આંબેડકર અને સ્વામી વિવેકાનંદના જીવન દર્શનના અભ્યાસુ કિશોર મકવાણા સામાજિક ન્યાય, સામાજિક સમતા-સમરસતા ઉપર વર્ષોથી લખતા રહ્યા છે. તેઓ વડાપ્રધાનના અધ્યક્ષપદ હેઠળ કાર્યરત… Read More

Additional Details

ISBN: 9789361976735

Month & Year: January 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 186

Dimension: 8.5 × 5.5 × 0.3 in

Weight: 0.230 kg