‘અગોચર વિશ્વની રોમાંચક યાત્રા’ એ આત્મા એટલે કે સૂક્ષ્મ શરીર અને ચેતના એટલે કે સૂક્ષ્મ શરીરની અવિનાશી જીવંતતાની રોચક કહાણી રૂપે પ્રગટ થયેલ છે. આત્મા અને ચેતનાનો સમન્વય એટલે માનવીનું વિકસિત મન. માનવમનની સૂક્ષ્મ-કારક શક્તિઓના જાગરણથી અતિન્દ્રિય ક્ષમતા વિકાસ પામે છે. આ વિકસિત થયેલી આત્મિક શક્તિઓ માનવજીવનમાં અનેક ચમત્કારો સર્જે છે. આવા ચમત્કારો વૈજ્ઞાનિક માપદંડથી પર હોય છે, જેને પારલૌકિક ઘટનાઓ કહે છે. આવી સત્યઘટનાઓનો ચિતાર આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યો છે.
આ પુસ્તકમાં સમાવિષ્ટ પચાસ પ્રકરણોમાં ભારતની આધ્યાત્મિક યોગસાધનાના ચમત્કાર, પ્રાણાયામવિજ્ઞાન, પશ્ચિમની પરામનોવૈજ્ઞાનિક ઘટનાઓ, બૌદ્ધ-લામા યોગીઓની અતિન્દ્રય ક્ષમતા તથા માનવમસ્તિષ્ક ની અગોચર શક્તિઓની સત્યઘટનાઓ દ્વારા ચૈતસિક રોમાંચક યાત્રા કરાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે, જે સુજ્ઞ વાચકોને ચોક્કસપણે જિજ્ઞાસારસમાં તર
| Weight | 0.18 kg |
|---|---|
| Dimensions | 0.8 × 5.5 × 8.5 in |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9788119132386
Month & Year: July 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 144
Dimension: 0.8 × 5.5 × 8.5 in
Weight: 0.18 kg
Additional Details
ISBN: 9788119132386
Month & Year: July 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 144
Dimension: 0.8 × 5.5 × 8.5 in
Weight: 0.18 kg

































Be the first to review “Agochar Vishwani Romanchak Yatra”
You must be logged in to post a review.