Agochar Vishwani Romanchak Yatra

Select format

In stock

Qty

‘અગોચર વિશ્વની રોમાંચક યાત્રા’ એ આત્મા એટલે કે સૂક્ષ્મ શરીર અને ચેતના એટલે કે સૂક્ષ્મ શરીરની અવિનાશી જીવંતતાની રોચક કહાણી રૂપે પ્રગટ થયેલ છે. આત્મા અને ચેતનાનો સમન્વય એટલે માનવીનું વિકસિત મન. માનવમનની સૂક્ષ્મ-કારક શક્તિઓના જાગરણથી અતિન્દ્રિય ક્ષમતા વિકાસ પામે છે. આ વિકસિત થયેલી આત્મિક શક્તિઓ માનવજીવનમાં અનેક ચમત્કારો સર્જે છે. આવા ચમત્કારો વૈજ્ઞાનિક માપદંડથી પર હોય છે, જેને પારલૌકિક ઘટનાઓ કહે છે. આવી સત્યઘટનાઓનો ચિતાર આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યો છે.
આ પુસ્તકમાં સમાવિષ્ટ પચાસ પ્રકરણોમાં ભારતની આધ્યાત્મિક યોગસાધનાના ચમત્કાર, પ્રાણાયામવિજ્ઞાન, પશ્ચિમની પરામનોવૈજ્ઞાનિક ઘટનાઓ, બૌદ્ધ-લામા યોગીઓની અતિન્દ્રય ક્ષમતા તથા માનવમસ્તિષ્ક ની અગોચર શક્તિઓની સત્યઘટનાઓ દ્વારા ચૈતસિક રોમાંચક યાત્રા કરાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે, જે સુજ્ઞ વાચકોને ચોક્કસપણે જિજ્ઞાસારસમાં તર

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Agochar Vishwani Romanchak Yatra”

Additional Details

ISBN: 9788119132386

Month & Year: July 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 144

Dimension: 0.8 × 5.5 × 8.5 in

Weight: 0.18 kg

Additional Details

ISBN: 9788119132386

Month & Year: July 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 144

Dimension: 0.8 × 5.5 × 8.5 in

Weight: 0.18 kg