Neembhado

Category Novel, Latest, New Arrivals
Select format

In stock

Qty

શીશુ માતાને જન્મ આપે છે તે તથ્યને ઉજાગર કરતી કથા
આ કથાની નાયિકા તેના અણગમતા ધણીથી છૂટવા; વારેઘડીએ પિયર જતી રહે. પિયર અને સાસરિયાંને થાય કે નહીં નભે. છેક છૂટાછેડાના અંતિમે પહોંચેલી કથામાં એવું તે કશું સુખદ બને છે, જેને કારણે એકમેકને નહીં સમજનાર અણસમજુ બંને; પોતાની સંકુચિત સમજને ત્યજી પરસ્પરને સમજવા, ગમવા, સ્વીકારવા લાગે છે.
છૂટાછેડાના અંતિમે પહોંચેલી આ કથાનાં સ્રીપાત્રો પોતાની સૂઝબૂઝ અને ધીરજ થકી કથાને જે રીતે સુખદ કિનારે પહોંચાડે છે તે અપૂર્વ છે.
ગ્રામીણ પરિવેશ ધરાવતી આ કથામાં સર્જકે દરેક વયની સ્રીઓના ચિત્તની ચંચળ વૃતિઓને; તેમના મનના મહાભારતને સ્રીજીવનની અસ્થિર ક્ષણો આબેહૂબ આલેખી છે. સ્રી અને પુરુષ સર્વ પાત્રોના આંતરમનને વ્યક્ત કરવા સર્જકે કલામય કથાગૂંથણી કરી છે.
ગામડાગામનાં પાત્રો થકી; ‘માતા બાળકને નહીં પણ જન્મનાર શિશુ માતાને જન્મ આપે છે’ એ તથ્ય અને સત્ય ભારતીય પરિપ્રેક્ષ્યમાં આ કથા દ્વારા સર્જક મૂકી આપે છે. તે થકી આ કથા ગુજરાતી ભાષાસાહિત્યની નોંધપાત્ર ભારતીય નવલકથા ગણાઈ છે.
પન્નાલાલ પટેલ અને ઈશ્વર પેટલીકરની કથાઓની કક્ષામાં મુકાય એવી આ નવલકથા જૂની અને નવી બંને પેઢીના વાચકો, વિવેચકોને ત્રણ-ત્રણ દાયકાઓથી આકર્ષી રહી છે. પોતાના કથાઓ થકી ‘ઉત્તમ ભારતીય કથાસર્જક’ તરીકેનું સાહિત્ય અકાદમીનું સન્માન પામેલા શ્રી અશોકપુરી ગોસ્વામીની આ કથા પણ તેમની અગાઉની નવલકથાઓની જેમ જ આપને ગમશે.

SKU: 9789361972591 Categories: , ,
Weight0.176 kg
Dimensions8.5 × 5.5 × 0.25 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Neembhado”

Additional Details

ISBN: 9789361972591

Month & Year: April 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 146

Dimension: 8.5 × 5.5 × 0.25 in

Weight: 0.176 kg

અશોકપુરી ગોસ્વામી કવિ અને લેખક છે. તેમને તેમની નવલકથા ‘કૂવો’(1994) માટે 1997માં ‘દિલ્હી સાહિત્ય અકાદમી’ ઍવૉર્ડ મળ્યો હતો. તેમનો જન્મ આણંદ જિલ્લાના બોરસદ ખાતે કૈલાસભારતી… Read More

Additional Details

ISBN: 9789361972591

Month & Year: April 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 146

Dimension: 8.5 × 5.5 × 0.25 in

Weight: 0.176 kg