બુદ્ધિ શું શાલ-દુપટ્ટો છે કે તમારી ઇચ્છા કે સગવડ મુજબ ઉતારતા-ચઢાવતા રહો? બુદ્ધિ તો ઈશ્વરે આપેલું અદ્ભુત સાધન છે. એને ખતમ કરી ન શકાય, એનું રૂપાન્ત થઈ શકે.
* * *
કહેવાતા મહાન ધર્મો કે સંપ્રદાયો માણસનાં મિથ્યાભિમાન, એકલતા, બિનસલામતી સૂચવતાં બહાનાં માત્ર છે. યાદ રહે, મંદિર-મસ્જિદ-ચર્ચ પર પ્રતિબંધ મૂકશો તો માણસ રંગ, ભાષા અને પ્રાંતને નામે લડશે.
* * *
અહંકાર જ તો આ વિશ્વનું ચાલકબળ છે, આપણામાં રહેલો ઈશ્વરનો પ્રતિનિધિ છે. અહંકારના નાશની વાતો ફીફાં ખાંડવાવાળી નિરર્થક બકબક છે. અહંકારનું રૂપાન્તર થઈ શકે, નાશ નહીં.
Weight | 0.15 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789388882347
Month & Year: May 2019
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 160
Weight: 0.15 kg
Additional Details
ISBN: 9789388882347
Month & Year: May 2019
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 160
Weight: 0.15 kg
Be the first to review “Vicharyatra”
You must be logged in to post a review.