અન્ય વ્યક્તિઓનાં અનેક રૂપો જુદીજુદી રીતે જોવાં કદાચ સહેલું છે, પણ પોતાની ભીતર જઈને જાતને ઉઘાડતા જવાની પ્રક્રિયા ઘણી સંકુલ છે. ‘ડૂબકી’ શ્રેણીના ચોથા પુસ્તક ‘સ્મૃતિ અને સુગંધ’ના 34 લઘુલેખોમાં જાણીતા લેખક વીનેશ અંતાણી મનની ભીતર ઊતરીને જીવનના સાચા લયને જાળવી રાખવા માટેની વાત કરે છે. સાદીસીધી, પરંતુ હૈયાસોંસરવી ઊતરી જાય તેવી શૈલીમાં લખાયેલા આ લેખો માનવવ્યવહાર અને સંવેદનો દ્વારા જાતને પામવાની દિશા ઉઘાડી આપે છે.
Additional Details
ISBN: 9789381315569
Month & Year: October 2011
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 144
Vinesh Antani
38 Books- Explore Collection
વીનેશ અંતાણી એ ગુજરાતી નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક અને નિબંધકાર છે. તેમનો જન્મ માંડવી (કચ્છ) નજીક આવેલા નવાવાસ ખાતે થયો હતો. 1975માં તેઓ આકાશવાણીમાં પ્રોગ્રામ… Read More
Additional Details
ISBN: 9789381315569
Month & Year: October 2011
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 144
Be the first to review “Sugandh Ane Smruti”
You must be logged in to post a review.